તા.10-12-2021
વિસાવદર સમભાવ મિત્રમંડળ દ્વારા તમિલનાડું કુંનુર નજીક બુધવારે ક્રેસ થયેલ એરફોસના હેલિકોપ્ટર મા સવાર સી ડી એસ જનરલ બિપિન રાવત સહિત 13લોકોના મોત થયેલ હતા તે દિવંગઆત્મા ઓને શ્રદ્ધાંજલિઆપવાનો કાર્યકર્મ વિસાવદર ભારમલ લાતી ખાતે સમભાવ મિત્રમન્ડલ દ્વારા રાખવા આવેલ હતોજેમાં પ્રથમ દિવંગત આત્મા ઓને મૌન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવીહતી આતકે વિસાવદર ના અગ્રણી ઓ જેવાકે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ કાનાબાર તેમજ વિસાવદર ના ધારાસભ્ય રીબડીયા સિનયર એડવોકેટ ભાસ્કરભાઈ જોશી માજી કૃષિમઁત્રી ભાલાળા કરસન વડોદરિયા બિપિન રામાણી વિશ્વ હિન્દૂ પરિસદ ના હરિ સાવલિયા સમભાવ મિત્ર મન્ડલ ના ઈલાયસ ભારમલ તેમજ તેમની ટિમ દ્વારા સી ડી એસ જનરલ તેમજ તેમની સાથે ના 13દિવંગત ને શ્રદ્ધાંજલિ આપી
રિપોર્ટર:- હરેશ મહેતા