LATEST ARTICLES

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ – તા.૧૬ ફેબ્રુઆરી-રવિવારે મતદાન

0
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય, મધ્યસત્ર કે પેટા ચૂંટણીઓ તા.૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ને રવિવારના રોજ યોજાશે. લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫ (બી)(૧), કારખાના ધારા-૧૯૪૮ હેઠળના...

તાલાલા તાલુકાના વિવિધ ગામોમા વયો વૃધ્ધ વ્યકિતઓને ખોટી ઓળખાણો આપી તેમની સાથે છેતરીપીંડી કરી...

0
જુનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા ગીર-સોમનાથ પોલીસ અધીક્ષક શ્રી.મનોહરસિંહ એન.જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ...

મેંદરડા ખાતે આવેલ વૃદ્ધાશ્રમ માં સેવાભાવી સંસ્થા દ્વારા વૃદ્ધોને ભરપેટ ભોજન કરવામાં આવેલ

0
મેંદરડા મધુવંતી નદી કાંઠે આવેલ વૃદ્ધા આશ્રમ માં શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા આશ્રમ માં આશ્રય લઈ રહેલ દરેક વૃદ્ધો ને...

જામનગરના કાલાવડ નગરપાલીકા ની ચૂંટણી મા ભાજપ ની સામે ઉમેદવારી કરનાર પુર્વ કોર્પોરેટર ભાજપમાંથી...

0
જામનગરના કાલાવડ નગરપાલીકા ની ચૂંટણી મા ભાજપ ની સામે ઉમેદવારી કરનાર પુર્વ કોર્પોરેટર ભાજપમાંથી સસ્પેન્ડેડ કરાયા…. કાલાવડ નગરપાલીકા ના...

‘‘ તેરા તુજકો અર્પણ ” કાર્યકમ અંતર્ગત ખોવાયેલ કિંમતી મોબાઇલ ફોન કમાન્ડ એન્ડ કન્ટ્રોલ...

0
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) એ. જી. ગોહીલ તથા ‘‘નેત્રમ" કમાન્ડ કંટ્રોલ...

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયાની બોલબાલા

0
કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી કરાયેલી કાફેટેરિયામાં ગુજરાતી...

અમદાવાદ એરપોર્ટ પરથી એક જ દિવસમાં 3 દાણચોરીના કેસ, ₹2.60 કરોડનું સોનું ઝડપાયું,

0
અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં દાણચોરીના ત્રણ કેસ સામે આવ્યા છે. અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ મિક્સર બ્લેન્ડરમાં છુપાવીને લાવતા ₹98.96 લાખની કિંમતના...

અમદાવાદ રેલવેને મહાકુંભ ફળ્યો, એક મહિનામાં થઈ ₹186.45 કરોડની આવક

0
પ્રયાગરાજ મહાકુંભથી જાન્યુઆરી મહિનામાં અમદાવાદ રેલવે ડિવિઝનને ₹186.45 કરોડની આવક થઈ છે. જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ ₹6 કરોડથી વધુની આવક...

‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓ સંદર્ભ સ્થળ મુલાકાત લેતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

0
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન 'સોમનાથ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં...

આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

0
રાજપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ - જાડા ધાનનો છે. મિલેટ - શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક...